અદાણી ગ્રુપના બ્રાન્ડ કસ્ટોડિયને રાજીનામું આપ્યું

અદાણી ગ્રુપના બ્રાન્ડ કસ્ટોડિયને રાજીનામું આપ્યું

અદાણી ગ્રુપના બ્રાન્ડ કસ્ટોડિયન અને કોર્પોરેટ બાબતોના વડા અમન કુમાર સિંહે NDTVના બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે. ગ્રુપે આ રાજીનામાનું કારણ અમન કુમારની વ્યસ્તતા ગણાવી છે. જો કે છત્તીસગઢમાં તેમની સામે ભ્રષ્ટાચારનો કેસ ચાલી રહ્યો છે.

ન્યુ દિલ્હી ટેલિવિઝન લિમિટેડ (NDTV)એ ગયા અઠવાડિયે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે અમન કુમાર સિંઘે 1 એપ્રિલથી લાગુ થતા કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે.

અમન કુમાર સિંહ ભૂતપૂર્વ રેવન્યુ ઓફિસર છે, જે છત્તીસગઢમાં રમણ સિંહની આગેવાની હેઠળની ભાજપ સરકારમાં શક્તિશાળી બ્યુરોક્રેટ હતા. ઉપરાંત, તેઓ મુખ્યમંત્રી રમણ સિંહના મુખ્ય સચિવ પણ હતા. નવેમ્બર 2022માં, તેમણે અદાણીમાં બ્રાન્ડ કસ્ટોડિયન અને કોર્પોરેટ બાબતોના વડા બનવા માટે નોકરી છોડી દીધી. તે જ સમયે, જ્યારે અદાણી ગ્રુપે એનડીટીવીનું અધિગ્રહણ કર્યું, ત્યારે ગ્રુપે તેમને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કર્યા.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow