અદાણી ગ્રુપના બ્રાન્ડ કસ્ટોડિયને રાજીનામું આપ્યું

અદાણી ગ્રુપના બ્રાન્ડ કસ્ટોડિયને રાજીનામું આપ્યું

અદાણી ગ્રુપના બ્રાન્ડ કસ્ટોડિયન અને કોર્પોરેટ બાબતોના વડા અમન કુમાર સિંહે NDTVના બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે. ગ્રુપે આ રાજીનામાનું કારણ અમન કુમારની વ્યસ્તતા ગણાવી છે. જો કે છત્તીસગઢમાં તેમની સામે ભ્રષ્ટાચારનો કેસ ચાલી રહ્યો છે.

ન્યુ દિલ્હી ટેલિવિઝન લિમિટેડ (NDTV)એ ગયા અઠવાડિયે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે અમન કુમાર સિંઘે 1 એપ્રિલથી લાગુ થતા કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે.

અમન કુમાર સિંહ ભૂતપૂર્વ રેવન્યુ ઓફિસર છે, જે છત્તીસગઢમાં રમણ સિંહની આગેવાની હેઠળની ભાજપ સરકારમાં શક્તિશાળી બ્યુરોક્રેટ હતા. ઉપરાંત, તેઓ મુખ્યમંત્રી રમણ સિંહના મુખ્ય સચિવ પણ હતા. નવેમ્બર 2022માં, તેમણે અદાણીમાં બ્રાન્ડ કસ્ટોડિયન અને કોર્પોરેટ બાબતોના વડા બનવા માટે નોકરી છોડી દીધી. તે જ સમયે, જ્યારે અદાણી ગ્રુપે એનડીટીવીનું અધિગ્રહણ કર્યું, ત્યારે ગ્રુપે તેમને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કર્યા.

Read more

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ડેનમાર્ક હાલમાં એક વિચિત્ર અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલું છે. તેનો સામનો કોઈ દુશ્મન દેશ સાથે નહીં, પરંતુ તેના પોતાના સહયોગી દેશ

By Gujaratnow
મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow