સરકારી કામમાં અવરોધ કર્યાનો આરોપ

સરકારી કામમાં અવરોધ કર્યાનો આરોપ

કાનપુરમાં રસ્તા પર ઈદની નમાજ અદા કરવા બદલ 1700 લોકો વિરુદ્ધ 3 પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. પોલીસનો આરોપ છે કે પ્રતિબંધ હોવા છતાં, 22 એપ્રિલના રોજ જાજમાઉ, બાબુપુરવા અને મોટી ઇદગાહ બેનાજબારની બહારના રસ્તા પર નમાજ અદા કરવામાં આવી હતી. જાજમાઉમાં 200થી 300, બાબુપુરવામાં 40થી 50, બજરિયામાં 1500 નમાજ અદા કરનાર સામે FIR નોંધવામાં આવી છે. જેમાં ઇદગાહ કમિટીના સભ્યોનો સમાવેશ થાય છે.

શાંતિ સમિતિએ કહ્યું હતું- રસ્તા પર નમા ન પઢો
બેગમપુરવા ચોકીના પ્રભારી બ્રિજેશ કુમારે કહ્યું– ઈદ પહેલા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વિસ્તારના લોકોને કહેવામાં આવ્યું હતું કે રસ્તા પર નમાજ નહીં પઢવામાં આવે. ઈદની નમાઝ ઈદગાહ અને મસ્જિદની અંદર જ અદા કરવામાં આવશે.

ભીડને કારણે જો કોઈ નમાજી નમાજ ચૂકી જશે તો પોલીસ દ્વારા તેની નમાઝ ફરીથી અદા કરાવવાની વ્યવસ્થા કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow