સરોગેટ માતા બાળકથી આનુવંશિક રીતે સંબંધિત હોય તે જરૂરી નથી

સરોગેટ માતા બાળકથી આનુવંશિક રીતે સંબંધિત હોય તે જરૂરી નથી

કેન્દ્ર સરકારે સરોગસી એક્ટની જોગવાઈઓને વધુ સ્પષ્ટ કરતાં સુપ્રીમકોર્ટમાં કહ્યું છે કે સરોગેટ માતા બાળક સાથે આનુવંશિક રીતે સંબંધિત હોય તે જરૂરી નથી. સરકારે કહ્યું છે કે ‘આનુવંશિક રીતે સંબંધિત’ શબ્દ સરોગેટ માતાને નહીં પણ બાળકને લાગુ પડે છે.

કેન્દ્રએ આ સુધી કહ્યું છે કે સરોગસીમાંથી જન્મેલા બાળક માટે સરોગેટ માતાને તેના પોતાના ગેમેટ્સ (ઓવા કે ઇંડા) આપવાની મંજૂરી નથી. સાથે જ ખંડપીઠે સરોગસી કાયદા સાથે સંબંધિત નિયમોને તાત્કાલિક લાગુ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.

અગાઉમાં સુપ્રીમકોર્ટના જસ્ટિસ અજય રસ્તોગી અને બેલા એમ ત્રિવેદીની બેન્ચે સરોગસી એક્ટની જોગવાઈઓ પર ત્રણ મહત્ત્વપૂર્ણ સ્પષ્ટતાઓ માંગી હતી. આ બેન્ચ આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (રેગ્યુલેશન) એક્ટ 2021 અને આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (રેગ્યુલેશન) રૂલ્સ 2022, સરોગસી (રેગ્યુલેશન) એક્ટ 2021 અને સરોગસી (રેગ્યુલેશન) રૂલ્સ 2022ની જોગવાઈઓને પડકારતી અરજીઓની સુનાવણી કરી રહી છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow