બાળકોની શરદી અને ખાંસી ભગાડવાનો મળ્યો મોટો ઉપાય, મોટાને પણ કામ લાગશે

બાળકોની શરદી અને ખાંસી ભગાડવાનો મળ્યો મોટો ઉપાય, મોટાને પણ કામ લાગશે

શિયાળામાં બાળકોની ઈમ્યુનિટી નબળી પડી જાય છે, જેના કારણે તેમને તાવ, શરદી ખાંસી ખૂબ જ ઝડપથી થઈ જાય છે. આવી સ્થિતિમાં, તમારે કાળા મરીનો પાવડર અને મધ મિક્સ કરીને તમારા બાળકોને આપવો જોઈએ જેનાથી તેમને ઘણી રાહત મળે છે.

દૂધમાં કાળા મરી અને ઘી નાખીને આપો
આ સિવાય કાળા મરી અને ઘીને એક ગ્લાસ દૂધમાં મિક્સ કરીને પીવા માટે આપવા જોઈએ. તેનાથી શરદી ખાંસી સારી રીતે મટે છે. તેનાથી ગળામાં જામેલો કફ સરળતાથી બહાર આવી જશે.

ઓમલેટમાં કાળા મરી નાખીને ખાઈ શકાય
સાથે જ નાસ્તામાં ઓમલેટ બનાવો, કાળા મરી છાંટો જેમાં તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે તેમજ ખાંસી અને નાકમાંથી લોહી નીકળવાનું પણ બંધ થઈ જશે.

આ રેસપી બાળકો માટે જ નહીં મોટાને પણ કામ લાગશે
ઉપર જણાવેલા નુસખા ફક્ત બાળકો માટે જ નહી પરંતુ મોટા લોકોને પણ તેટલા જ કામ લાગશે. પરંતુ મર્યાદિત માત્રામાં તેનું સેવન કરો જેથી તેની કોઈ આડઅસર ન થાય.

કાળા મરીમાં કયા કયા પોષક તત્વો
કાળા મરી વિટામિન એ, વિટામિન ઇ, વિટામિન કે, વિટામિન સી અને વિટામિન બી6, થાઇમિન, નિયાસિન, સોડિયમ, પોટેશિયમ જેવા પોષકતત્વોથી ભરપૂર હોય છે.

Read more

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow
માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણાં કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે તેમની બે

By Gujaratnow