કોલેજ-યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની ફરિયાદો માટે સમિતિ બનશે

કોલેજ-યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની ફરિયાદો માટે સમિતિ બનશે

શિક્ષણ મંત્રાલય દ્વારા વિાર્થીઓના હિતમાં એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે UGC રેગ્યુલેશન 2019માં સુધારો કરીને મંત્રાલય દ્વારા ઘણી જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. હવે કોલેજ કે યુનિવર્સિટી વિાર્થીઓને નિયત નિયમો મુજબ પ્રવેશ આપવા, નિયત કરતાં વધુ ફીની વસૂલાત નહીં કરી શકાય, સીટોના અનામત, કોઈ પણ કારણોસર પ્રમાણપત્ર આપવાનો ઈન્કાર કરી શકશે નહીં.

બીજી તરફ, દરેક શૈક્ષણિક સંસ્થામાં લોકપાલની નિમણૂક કરાશે. આ પદ પર નિવૃત્ત કુલપતિ, પ્રોફેસરો અને નિવૃત્ત જિલ્લા અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરાશે. વિાર્થીઓની ફરિયાદો સાંભળવા માટે એક સમિતિની રચના કરાશે.

દરેક સંસ્થામાં સમિતિ, અધ્યક્ષ, 4 સભ્યો હશે
વિાર્થીઓની ફરિયાદો અને નિરાકરણ લાવવા માટે વિાર્થી ફરિયાદ નિવારણ સમિતિ (SGRC)ની રચના કરાશે. જેમાં અધ્યક્ષ તરીકે એક પ્રોફેસર અને 4 સભ્યોની નિમણૂક કરવામાં આવશે. સભ્યોમાં એક મહિલા અને એક વિાર્થી પણ હશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow