કોલેજ-યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની ફરિયાદો માટે સમિતિ બનશે

કોલેજ-યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની ફરિયાદો માટે સમિતિ બનશે

શિક્ષણ મંત્રાલય દ્વારા વિાર્થીઓના હિતમાં એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે UGC રેગ્યુલેશન 2019માં સુધારો કરીને મંત્રાલય દ્વારા ઘણી જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. હવે કોલેજ કે યુનિવર્સિટી વિાર્થીઓને નિયત નિયમો મુજબ પ્રવેશ આપવા, નિયત કરતાં વધુ ફીની વસૂલાત નહીં કરી શકાય, સીટોના અનામત, કોઈ પણ કારણોસર પ્રમાણપત્ર આપવાનો ઈન્કાર કરી શકશે નહીં.

બીજી તરફ, દરેક શૈક્ષણિક સંસ્થામાં લોકપાલની નિમણૂક કરાશે. આ પદ પર નિવૃત્ત કુલપતિ, પ્રોફેસરો અને નિવૃત્ત જિલ્લા અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરાશે. વિાર્થીઓની ફરિયાદો સાંભળવા માટે એક સમિતિની રચના કરાશે.

દરેક સંસ્થામાં સમિતિ, અધ્યક્ષ, 4 સભ્યો હશે
વિાર્થીઓની ફરિયાદો અને નિરાકરણ લાવવા માટે વિાર્થી ફરિયાદ નિવારણ સમિતિ (SGRC)ની રચના કરાશે. જેમાં અધ્યક્ષ તરીકે એક પ્રોફેસર અને 4 સભ્યોની નિમણૂક કરવામાં આવશે. સભ્યોમાં એક મહિલા અને એક વિાર્થી પણ હશે.

Read more

અહાન-અનિતની રિયલ લાઇફ લવસ્ટોરી; મોલનો રોમાન્સ કેમેરામાં કેદ થયો

અહાન-અનિતની રિયલ લાઇફ લવસ્ટોરી; મોલનો રોમાન્સ કેમેરામાં કેદ થયો

'સૈયારા'એ કમાણીના સંદર્ભમાં ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે અને ફિલ્મ બ્લોકબસ્ટર બની છે. ફિલ્મ બાદ અહાન પાંડે અને અનિત પડ્ડા રાતોરાત

By Gujaratnow
રાજકોટ સેશન્સ કોર્ટે આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કર્યા

રાજકોટ સેશન્સ કોર્ટે આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કર્યા

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કરવામાં આવ્યા છે. કેસ ચાર્જ ફ્રેમ થયા બાદ

By Gujaratnow
૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત ૫૫૦ થી વધુ ખેડૂતો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્

By Gujaratnow