કોલેજ-યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની ફરિયાદો માટે સમિતિ બનશે

કોલેજ-યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની ફરિયાદો માટે સમિતિ બનશે

શિક્ષણ મંત્રાલય દ્વારા વિાર્થીઓના હિતમાં એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે UGC રેગ્યુલેશન 2019માં સુધારો કરીને મંત્રાલય દ્વારા ઘણી જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. હવે કોલેજ કે યુનિવર્સિટી વિાર્થીઓને નિયત નિયમો મુજબ પ્રવેશ આપવા, નિયત કરતાં વધુ ફીની વસૂલાત નહીં કરી શકાય, સીટોના અનામત, કોઈ પણ કારણોસર પ્રમાણપત્ર આપવાનો ઈન્કાર કરી શકશે નહીં.

બીજી તરફ, દરેક શૈક્ષણિક સંસ્થામાં લોકપાલની નિમણૂક કરાશે. આ પદ પર નિવૃત્ત કુલપતિ, પ્રોફેસરો અને નિવૃત્ત જિલ્લા અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરાશે. વિાર્થીઓની ફરિયાદો સાંભળવા માટે એક સમિતિની રચના કરાશે.

દરેક સંસ્થામાં સમિતિ, અધ્યક્ષ, 4 સભ્યો હશે
વિાર્થીઓની ફરિયાદો અને નિરાકરણ લાવવા માટે વિાર્થી ફરિયાદ નિવારણ સમિતિ (SGRC)ની રચના કરાશે. જેમાં અધ્યક્ષ તરીકે એક પ્રોફેસર અને 4 સભ્યોની નિમણૂક કરવામાં આવશે. સભ્યોમાં એક મહિલા અને એક વિાર્થી પણ હશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow