2014-15માં 86.65 હજાર રૂપિયા હતી, જે હવે 1.72 લાખ રૂપિયા છે

2014-15માં 86.65 હજાર રૂપિયા હતી, જે હવે 1.72 લાખ રૂપિયા છે

નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવ્યા પછી (2014-15) ભારતની માથાદીઠ આવક(પર કેપિટા ઈનકમ) વધીને બમણી થઈ છે. રાષ્ટ્રીય આંકડાકીય કચેરી(NSO) અનુસાર, 2014-15માં જ્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી NDA સરકાર બની હતી ત્યારે ભારતની પ્રતિ વ્યક્તિ આવક 86,648 રૂપિયા વાર્ષિક હતી. જે 2022-23માં બમણી થઈને 1,72,000 રૂપિયા થઈ ગઈ છે. જોકે આવું થવામાં 8 વર્ષ જેટલો સમય લાગ્યો છે.

કોરોનાકાળમાં આવક ઘટી
NSO અનુસાર હાલની કિંમત પર માથાદીઠ વાર્ષિક આવક વર્ષ 2022-23માં 1,72,000 રૂપિયા થવાનું અનુમાન છે. NSO દ્રારા બહાર પાડેલા આંકડા અનુસાર, કોરોના દરમિયાન પ્રતિ વ્યક્તિ આવકમાં ઘટાડો આવ્યો. જોકે પાછળથી સુધરી અને 2021-22 અને 2022-23માં તેજી જોવા મળી.

માથાદીઠ આવક શું છે?
તે દેશમાં રહેતા લોકોની સરેરાશ આવક છે. આની ગણતરી કરવા માટે, આપણે તે દેશના જીડીપીને તેની કુલ વસ્તી દ્વારા વિભાજીત કરીએ છીએ. આ પછી જે આંકડો બહાર આવે છે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow