કેનેડામાં 4.31 લાખ ઇમિગ્રન્ટ્સ કાયમી રહેવાસી જાહેર થયા

કેનેડામાં 4.31 લાખ ઇમિગ્રન્ટ્સ કાયમી રહેવાસી જાહેર થયા

કેનેડામાં વસવાટ કરવાનાં સપનાં જોનારાઓ માટે સારા સમાચાર છે. કેનેડાએ ઇમિગ્રન્ટ્સને કાયમી નિવાસી બનાવવાની યોજનાને પ્રાથમિકતા આપી છે અને 2022માં આ લક્ષ્યને પૂર્ણ કર્યું છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ દેશમાં કુશળ શ્રમિકોની સંખ્યા વધારવા માટેની યોજના હેઠળ 2022માં 4,31,000થી વધારે ઇમિગ્રન્ટ્સને કાયમી રહેવાસીની શ્રેણીમાં સામેલ કર્યા છે.

કેનેડાના ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં લોકોને આ શ્રેણીમાં ઉમેરાયા છે. ઇમિગ્રેશન, રિફ્યુઝી અને સિટિઝનશિપના જણાવ્યા અનુસાર ઇમિગ્રન્ટ્સને કાયમી રહેવાસી બનાવવા માટે ટ્રુડો સરકાર દ્વારા નિર્ધારીત 2022ના લક્ષ્યને પૂરું કરી લેવામાં આવ્યું છે. 2021માં 4 લાખ લોકોને કાયમી રહેવાસી બનાવવામાં આવ્યા હતા.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow