આયર્લેન્ડ સામેની ત્રીજી T20 વરસાદના કારણે રદ

આયર્લેન્ડ સામેની ત્રીજી T20 વરસાદના કારણે રદ

ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 સિરીઝની છેલ્લી મેચ આજે ડબલિનના ધ વિલેજ મેદાન પર રમાવવાની હતી. પરંતુ ડબલિનમાં ભારે વરસાદને કારણે ટૉસ પણ શક્ય ન બનતા અંતે ત્રીજી મેચને રદ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 3 મેચની T20 સિરીઝ 2-0થી જીતી લીધી છે. ઉપરાંત તેઓએ આયર્લેન્ડને સતત ત્રીજી શ્રેણીમાં હરાવ્યું છે.

ખેલાડીઓ ચંદ્રયાન-3ના લેન્ડિંગના સાક્ષી બન્યા
મેચ પહેલા, ભારતના 'ચંદ્રયાન-3 મિશન'એ સાંજે 6 વાગ્યે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું, આ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો. ભારતીય ખેલાડીઓએ પણ આ ઐતિહાસિક ઉતરાણ આયર્લેન્ડના ડબલિનમાં બેસીને જોયું હતું. BCCIએ લેન્ડિંગ જોઈ રહેલા ખેલાડીઓની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 સિરીઝની છેલ્લી મેચ આજે ડબલિનના ધ વિલેજ મેદાન પર રમાવવાની હતી. પરંતુ ડબલિનમાં ભારે વરસાદને કારણે ટૉસ પણ શક્ય ન બનતા અંતે ત્રીજી મેચને રદ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 3 મેચની T20 સિરીઝ 2-0થી જીતી લીધી છે. ઉપરાંત તેઓએ આયર્લેન્ડને સતત ત્રીજી શ્રેણીમાં હરાવ્યું છે.

ખેલાડીઓ ચંદ્રયાન-3ના લેન્ડિંગના સાક્ષી બન્યા
મેચ પહેલા, ભારતના 'ચંદ્રયાન-3 મિશન'એ સાંજે 6 વાગ્યે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું, આ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો. ભારતીય ખેલાડીઓએ પણ આ ઐતિહાસિક ઉતરાણ આયર્લેન્ડના ડબલિનમાં બેસીને જોયું હતું. BCCIએ લેન્ડિંગ જોઈ રહેલા ખેલાડીઓની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow