278 નાગરિકને સાઉદી અરબના જેદ્દાહ લવાશે

278 નાગરિકને સાઉદી અરબના જેદ્દાહ લવાશે

અમેરિકા અને સાઉદી અરેબિયાના પ્રયાસોને કારણે આગામી 72 કલાક સુધી સુદાનમાં ગૃહયુદ્ધ અટકેલું રહેશે. બીજી તરફ, 4,000 ભારતીયને બહાર કાઢવા માટે ઓપરેશન કાવેરી શરૂ થઈ ચૂક્યું છે.

નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું- પ્રથમ બેચમાં 278 ભારતીયોને દેશમાં પાછા લાવવામાં આવી રહ્યા છે. આ માટે નૌકાદળનું જહાજ INS સુમેધા સુદાન પોર્ટથી સાઉદી અરેબિયાના જેદ્દાહ માટે રવાના થયું છે. ત્યાંથી આ નાગરિકોને એરલિફ્ટ કરવામાં આવશે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow