278 નાગરિકને સાઉદી અરબના જેદ્દાહ લવાશે

278 નાગરિકને સાઉદી અરબના જેદ્દાહ લવાશે

અમેરિકા અને સાઉદી અરેબિયાના પ્રયાસોને કારણે આગામી 72 કલાક સુધી સુદાનમાં ગૃહયુદ્ધ અટકેલું રહેશે. બીજી તરફ, 4,000 ભારતીયને બહાર કાઢવા માટે ઓપરેશન કાવેરી શરૂ થઈ ચૂક્યું છે.

નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું- પ્રથમ બેચમાં 278 ભારતીયોને દેશમાં પાછા લાવવામાં આવી રહ્યા છે. આ માટે નૌકાદળનું જહાજ INS સુમેધા સુદાન પોર્ટથી સાઉદી અરેબિયાના જેદ્દાહ માટે રવાના થયું છે. ત્યાંથી આ નાગરિકોને એરલિફ્ટ કરવામાં આવશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow