Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🌏 World

278 નાગરિકને સાઉદી અરબના જેદ્દાહ લવાશે

Gujaratnow1 min read
278 નાગરિકને સાઉદી અરબના જેદ્દાહ લવાશે

અમેરિકા અને સાઉદી અરેબિયાના પ્રયાસોને કારણે આગામી 72 કલાક સુધી સુદાનમાં ગૃહયુદ્ધ અટકેલું રહેશે. બીજી તરફ, 4,000 ભારતીયને બહાર કાઢવા માટે ઓપરેશન કાવેરી શરૂ થઈ ચૂક્યું છે.

નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું- પ્રથમ બેચમાં 278 ભારતીયોને દેશમાં પાછા લાવવામાં આવી રહ્યા છે. આ માટે નૌકાદળનું જહાજ INS સુમેધા સુદાન પોર્ટથી સાઉદી અરેબિયાના જેદ્દાહ માટે રવાના થયું છે. ત્યાંથી આ નાગરિકોને એરલિફ્ટ કરવામાં આવશે.

Gujaratnow1 min read

Related News