278 નાગરિકને સાઉદી અરબના જેદ્દાહ લવાશે

278 નાગરિકને સાઉદી અરબના જેદ્દાહ લવાશે

અમેરિકા અને સાઉદી અરેબિયાના પ્રયાસોને કારણે આગામી 72 કલાક સુધી સુદાનમાં ગૃહયુદ્ધ અટકેલું રહેશે. બીજી તરફ, 4,000 ભારતીયને બહાર કાઢવા માટે ઓપરેશન કાવેરી શરૂ થઈ ચૂક્યું છે.

નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું- પ્રથમ બેચમાં 278 ભારતીયોને દેશમાં પાછા લાવવામાં આવી રહ્યા છે. આ માટે નૌકાદળનું જહાજ INS સુમેધા સુદાન પોર્ટથી સાઉદી અરેબિયાના જેદ્દાહ માટે રવાના થયું છે. ત્યાંથી આ નાગરિકોને એરલિફ્ટ કરવામાં આવશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow