ઈન્કમટેક્સ રિટર્ન હજુ સુધી 27% કરદાતાઓએ ફાઈલ કર્યું નથી

ઈન્કમટેક્સ રિટર્ન હજુ સુધી 27% કરદાતાઓએ ફાઈલ કર્યું નથી

હવે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવા માટે માત્ર 3 દિવસ બાકી છે, પરંતુ અત્યાર સુધી 27% કરદાતાઓએ તેમનું ITR ફાઈલ કર્યુ નથી. અન્ય 14% કરદાતાઓ કહે છે કે તેઓ 31 જુલાઈની સમયમર્યાદા સુધીમાં ટેક્સ ફાઈલ કરી શકશે નહીં.

આ વાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોકલસર્કલ્સના સર્વેમાં સામે આવી છે. જો 31 જુલાઈ પછી રિટર્ન ફાઈલ કરવામાં આવે તો 5000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.

લોકલ સર્કલ્સના સર્વેમાં ITR ફાઈલ ન થઈ શકવાનું કારણ ચોમાસાના વરસાદને દર્શાવવામાં આવી રહ્યો છે. દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટાભાગના લોકો તેમના આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદાને 2 અઠવાડિયા સુધી લંબાવવા માંગે છે, કારણ કે પૂર અને પાવર કટના કારણે આમ કરવું મુશ્કેલ બની ગયું છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow