ગુજરાતમાં માહિતી નહીં આપવાની 2,858 ફરિયાદ!

ગુજરાતમાં માહિતી નહીં આપવાની 2,858 ફરિયાદ!

દેશમાં દર વર્ષે આશરે 40થી 60 લાખ આરટીઆઈ દાખલ થઈ રહી છે. એટલે કે દર મિનિટે આશરે 11 અરજી. જોકે, ચોંકાવનારી વાત એ છે કે, આ માહિતી આપવાનો ઈનકાર કરવાના કેસનો ઉકેલ આવતા અનેક વર્ષો લાગી જાય છે.

એટલે કે જો પશ્ચિમ બંગાળમાં પહેલી જુલાઈ, 2022ના રોજ માહિતી નહીં મળ્યાની ફરિયાદ કરાય, તો તેનો ઉકેલ આવવામાં 24 વર્ષ, ત્રણ મહિના વીતી જશે. જ્યારે માંડ એક વર્ષ પહેલા આ સમયગાળો ચાર વર્ષ, સાત મહિનાનો હતો.

સતર્ક નાગરિક સંગઠન દ્વારા માહિતી અધિકાર કમિશનરોના દેખાવને લઈને જારી એક અહેવાલમાં આ આંકડા સામે આવ્યા છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે, પૂરતો સ્ટાફ નહીં હોવાથી ફરિયાદની અરજીઓનો ઢગલો સતત વધી રહ્યો છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં સ્થિતિ થોડી સારી છે અને છતાં આઠ-નવ મહિના રાહ જોવી પડે છે.

RTI હેઠળ રાજ્યના માહિતી અધિકાર કેન્દ્રમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને દસ સૂચના કમિશનર નિમેલા હોવા જોઈએ. મહારાષ્ટ્રમાં મુખ્ય ચૂંટણી કમિશનર સહિત પાંચનો સ્ટાફ છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow