પાકમાં જીવાત, રોગથી વૈશ્વિક અર્થતંત્રને દર વર્ષે રૂ.18.18 લાખ કરોડનું નુકસાન

પાકમાં જીવાત, રોગથી વૈશ્વિક અર્થતંત્રને દર વર્ષે રૂ.18.18 લાખ કરોડનું નુકસાન

કમોસમી વરસાદ અને અતિશય તાપમાનને કારણે જીવાતો અને બીમારીઓ વધવાને કારણે સમગ્ર વિશ્વમાં પાકની ઉપજ ઘટી રહી છે. સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (એફએઓ) અનુસાર, છોડોની બીમારીથી વૈશ્વિક અર્થતંત્રને દર વર્ષે 18.18 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. પાક પર જીવાતોના આક્રમણને કારણે દર વર્ષે ઓછામાં ઓછું 5.79 લાખ કરોડનું નુકસાન થાય છે. તેનાથી સપ્લાય ઘટી રહી છે અને કિંમતો વધી છે.

હવામાન પણ વધુ પ્રતિકૂળ થવાથી મોંઘવારી વધવાની પણ આશંકા વધી રહી છે. જ્યોર્જ ટાઉન યુનિ.ના એન્ટોમોલોજિસ્ટ લિઆ બુકમેને કહ્યું કે “અતિશય તાપમાનને કારણે સતત બદલતા ક્લાઇમેટ સાથે જીવાત અનુકૂળ થઇ જાય છે. પછી તેજીથી ફેલાય છે. તેનાથી પાકની ઉપજ ઘટી જાય છે. બીજી તરફ મોટા ભાગના દેશ એકબીજાથી જોડાયેલા હોવાથી, પાકમાં જીવાત દ્વારા ફેલાતી બીમારી પણ વધી રહી છે જેના કારણે નુકસાનનું પ્રમાણ વધ્યું છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow