પાકમાં જીવાત, રોગથી વૈશ્વિક અર્થતંત્રને દર વર્ષે રૂ.18.18 લાખ કરોડનું નુકસાન

પાકમાં જીવાત, રોગથી વૈશ્વિક અર્થતંત્રને દર વર્ષે રૂ.18.18 લાખ કરોડનું નુકસાન

કમોસમી વરસાદ અને અતિશય તાપમાનને કારણે જીવાતો અને બીમારીઓ વધવાને કારણે સમગ્ર વિશ્વમાં પાકની ઉપજ ઘટી રહી છે. સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (એફએઓ) અનુસાર, છોડોની બીમારીથી વૈશ્વિક અર્થતંત્રને દર વર્ષે 18.18 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. પાક પર જીવાતોના આક્રમણને કારણે દર વર્ષે ઓછામાં ઓછું 5.79 લાખ કરોડનું નુકસાન થાય છે. તેનાથી સપ્લાય ઘટી રહી છે અને કિંમતો વધી છે.

હવામાન પણ વધુ પ્રતિકૂળ થવાથી મોંઘવારી વધવાની પણ આશંકા વધી રહી છે. જ્યોર્જ ટાઉન યુનિ.ના એન્ટોમોલોજિસ્ટ લિઆ બુકમેને કહ્યું કે “અતિશય તાપમાનને કારણે સતત બદલતા ક્લાઇમેટ સાથે જીવાત અનુકૂળ થઇ જાય છે. પછી તેજીથી ફેલાય છે. તેનાથી પાકની ઉપજ ઘટી જાય છે. બીજી તરફ મોટા ભાગના દેશ એકબીજાથી જોડાયેલા હોવાથી, પાકમાં જીવાત દ્વારા ફેલાતી બીમારી પણ વધી રહી છે જેના કારણે નુકસાનનું પ્રમાણ વધ્યું છે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow