દિવાળી પર રાજકોટથી જુદા-જુદા રૂટ પર 170 એક્સ્ટ્રા બસ દોડાવાશે

દિવાળી પર રાજકોટથી જુદા-જુદા રૂટ પર 170 એક્સ્ટ્રા બસ દોડાવાશે

દિવાળીના તહેવાર દરમિયાન પ્રવાસન સ્થળ પર જવા આવવા માટે તેમજ વતન પરત આવવા માટે અેસ.ટી. વિભાગે સમગ્ર રાજ્યમાં એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે રાજકોટ એસ.ટી. વિભાગે 170 એક્સ્ટ્રા બસ દોડાવવાનું નક્કી કર્યું છે. ખાસ કરીને સુરત, અમદાવાદ, પંચમહાલ, જૂનાગઢ, ઉના, દ્વારકા રૂટ પર વધારાની બસ દોડાવવામાં આવશે.

રાજકોટ એસ.ટી. ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી. કારોતરાએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવાર દરમિયાન વિદ્યાર્થીઓના રૂટ પરની બસ રદ કરી તા.7થી 11 નવેમ્બર દરમિયાન પ્રવાસન રૂટ પર બસ દોડાવાશે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow