તાલિબાન કમાન્ડર સહિત 16 લોકોનાં મોત

તાલિબાન કમાન્ડર સહિત 16 લોકોનાં મોત

અફઘાનિસ્તાનના બદખ્શાન પ્રાંતની રાજધાની ફૈઝાબાદમાં ગુરુવારે થયેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા હતા. આ હુમલો ત્યારે થયો જ્યારે લોકો અહીં ડેપ્યુટી ગવર્નરને વિદાય આપવા લોકો એકઠા થયા હતા. સ્થાનિક હોસ્પિટલના ઈન્ચાર્જે કહ્યું- અત્યાર સુધીમાં 16 મૃતદેહો મળ્યા છે.

મૃતકોની સંખ્યા ઘણી વધી શકે છે કારણ કે ત્યાં ઘણા લોકો હાજર હતા. માર્યા ગયેલાઓમાં એક વરિષ્ઠ તાલિબાન કમાન્ડર પણ સામેલ છે. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલો આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS-K)ના ખોરાસાન જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow