તાલિબાન કમાન્ડર સહિત 16 લોકોનાં મોત

તાલિબાન કમાન્ડર સહિત 16 લોકોનાં મોત

અફઘાનિસ્તાનના બદખ્શાન પ્રાંતની રાજધાની ફૈઝાબાદમાં ગુરુવારે થયેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા હતા. આ હુમલો ત્યારે થયો જ્યારે લોકો અહીં ડેપ્યુટી ગવર્નરને વિદાય આપવા લોકો એકઠા થયા હતા. સ્થાનિક હોસ્પિટલના ઈન્ચાર્જે કહ્યું- અત્યાર સુધીમાં 16 મૃતદેહો મળ્યા છે.

મૃતકોની સંખ્યા ઘણી વધી શકે છે કારણ કે ત્યાં ઘણા લોકો હાજર હતા. માર્યા ગયેલાઓમાં એક વરિષ્ઠ તાલિબાન કમાન્ડર પણ સામેલ છે. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલો આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS-K)ના ખોરાસાન જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow