કોર્પોરેટ કંપનીઓ દ્વારા રોકાણ 9 માસમાં 15 લાખ કરોડ તેમજ 87 લાખને રોજગારી

કોર્પોરેટ કંપનીઓ દ્વારા રોકાણ 9 માસમાં 15 લાખ કરોડ તેમજ 87 લાખને રોજગારી

વૈશ્વિક સ્તરે ભલે 2022નું વર્ષ ખરાબ રહ્યું હોય પરંતુ ભારતીય અર્થતંત્ર માટે પોઝિટીવ સાબીત થયું છે. દેશમાં વધતી માંગના ઘણા સકારાત્મક પરિણામો સામે આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 9 મહિનામાં કંપનીઓએ રોકાણમાં 36%નો વધારો કર્યો છે.

આ કારણે દેશમાં પ્રથમ છ મહિનામાં 87 લાખથી વધુ નવી નોકરીઓનું સર્જન થયું છે. CMIE અનુસાર, નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ 9 મહિનામાં એટલે કે એપ્રિલથી ડિસેમ્બર વચ્ચે કંપનીઓએ સરેરાશ 15 લાખ કરોડ રૂપિયાના નવા રોકાણની જાહેરાત કરી હતી. તેની સરખામણીમાં નાણાકીય વર્ષ પ્રથમ 9 મહિનામાં કંપનીઓએ લગભગ 11 લાખ કરોડના નવા રોકાણની જાહેરાત કરી.

ડિસેમ્બર ક્વાર્ટરથી રોકાણ વધવાનું શરૂ થયું
બેન્ક ઓફ બરોડા રિસર્ચ અનુસાર માર્ચ 2022માં સૌથી વધુ રૂ. 8.6 લાખ કરોડનું કોર્પોરેટ રોકાણ જોવા મળ્યું હતું. ત્યાર બાદ સતત બે ક્વાર્ટરમાં રોકાણમાં ઘટાડો થયો હતો. પરંતુ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં તે વધીને 6.1 લાખ કરોડ થઈ ગયું. તેની સરખામણીમાં ઓક્ટોબર-ડિસેમ્બર 2021માં 4.2 લાખ કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી હતી.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow