આજે વધુ 14 દર્દીઓ પોઝિટિવ, એક્ટિવ કેસની સંખ્યા 168, 2 દર્દી સારવાર હેઠળ

આજે વધુ 14 દર્દીઓ પોઝિટિવ, એક્ટિવ કેસની સંખ્યા 168, 2 દર્દી સારવાર હેઠળ

રાજકોટ શહેરમાં દિવસેને દિવસે કોરોના કેસની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 29 કેસ પોઝિટિવ સામે આવ્યા બાદ આજે વધુ 14 કેસ નોંધાયા છે અને આ સાથે રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 168 પહોંચી ચુક્યો છે જેમાં 166 દર્દી હોમ આઇસોલેટ છે જયારે 2 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી
રાજકોટ શહેરમાં આજે વધુ 14 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ સામે આવ્યા છે. જેમાં 6 મહિલા અને 8 પુરુષનો સમાવેશ થાય છે. આજે નોંધાયેલ 14 દર્દીઓમાથી એક પણ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. 14 પૈકી 8 દર્દીએ વેક્સિનના 3 ડોઝ અને 6 દર્દીએ વેક્સિનના 2 ડોઝ લીધા હોવાનું સામે આવ્યું છે.

15 દર્દીને ડિસચાર્જ અપાયો
ઉલ્લેખનીય છે રાજકોટ શહેરમાં એક્ટિવ 168 કેસ પૈકી 162 દર્દી ફૂલ વેક્સીનેટેડ છે. જયારે 2 દર્દી હોસ્પિટલાઇઝ છે તેમની પણ તબિયત સ્ટેબલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જયારે આજે 15 દર્દીને ડિસચાર્જ આપવામાં આવ્યા છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow