બેલારુસની રાજધાનીથી 125 કિમી દૂર વેગનર ગ્રૂપના પ્રમુખ યેવગેનીનું નવું ઠેકાણું બની રહ્યું છે

બેલારુસની રાજધાનીથી 125 કિમી દૂર વેગનર ગ્રૂપના પ્રમુખ યેવગેનીનું નવું ઠેકાણું બની રહ્યું છે

રશિયાને ગૃહયુદ્ધના સંકટમાંથી બચાવનાર બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર લુકાશેન્કો હવે પોતે વિવાદોમાં ઘેરાયા છે. તેમના પર આરોપ છે કે તે વેગનર ગ્રૂપના પ્રમુખ યેવનેની પ્રિગોઝિન માટે બેલારુસમાં રહેવા માટે ખાસ વ્યવસ્થા કરી રહ્યા છે. હવે સેટેલાઇટ ઇમેજ સામે આવતાં જાહેર થયું છે કે વેગનરના પ્રમુખ પ્રિગોઝિન અને વેગનર લડવૈયાઓનું નવું ઠેકાણું એસિપોવિચી મિસાઈલ બેઝ હશે.

મંગળવારની તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ત્યાં 8 એકરમાં ફેલાયેલ સ્પોર્ટ્સફિલ્ડની પાસે 6 મોટા તંબુ જેવા આકાર ઊભા કરી દેવાયા હતા. આ બેઝ બેલારુસની રાજધાની મિન્સ્કથી લગભગ 125 કિમી દૂર અને એસિપોવિચી શહેરથી લગભગ 20 કિ.મી દૂર છે. જ્યાં પહેલાંથી જ કેટલીક સૈન્ય સંસ્થા, ટ્રેનિંગ ગ્રાઉન્ડ અને હથિયારોનો ભંડાર છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow