ભાવનગરમાં 1102 કરોડના GST કૌભાંડનો પર્દાફાશ

ભાવનગરમાં 1102 કરોડના GST કૌભાંડનો પર્દાફાશ

ગરીબ, અભણ, અલ્પ શિક્ષિત લોકોને સરકારી સહાય, લોન અપાવવાની લાલચ આપી અધારકાર્ડમાં મોબાઇલ નંબર બદલાવી અને જીએસટી રજીસ્ટ્રેશન કરાવવાના કૌભાંડમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા નિમવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ) દ્વારા 1102 કરોડના બોગસ બિલિંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

સીટના અધ્યક્ષ ગૌતમ પરમાર, સભ્યો શિવમ વર્મા, જીતેન્દ્ર અગ્રવાલ, રાધિકા ભરાઇ, આર.એન.વિરાણી દ્વારા ગુન્હાના કામમાં ઉપયોગમાં લેવામાં આવેલા મોબાઇલ ફોન, લેપટોપ, ડીજીટલ ડેટા પકડવામાં આવ્યો હતો.

કુલ 461 બોગસ પેઢીઓ પૈકી 236 પેઢીઓમાં 15 આરોપીઓ દ્વારા કુલ 1102,10,11,102 રૂપિયાનું કૌભાંડ આચરી કુલ 1,22,36,28,709 રૂપિયાની કરચોરી કરવામાં આવી હતી. આ અંગે સીટ દ્વારા 11228 પાનાનું પ્રથમ ચરણનું ચાર્જશીટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યુ હતુ. જીએસટી વિભાગના સંકલનમાં સીટની ટુકડી તપાસ કરી રહી છે, અને જીએસટી વિભાગ દ્વારા 800 જેટલા શંકાસ્પદ નંબરોની યાદી સીટને સોંપવામાં આવેલી હોવાનું જાણવા મળ્યુ છે, તે પૈકી હજુ 461 નંબરોની ચકાસણી સીટ કરી શકી છે. સીટીની તપાસ ડમીકાંડ, તોડકાંડને કારણે ધીમી પડી હોવાનું ભાસી રહ્યું છે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow